અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે જે લખ્યું તેનાથી હૃદય કંપી ઉઠશે.

આપણે રોજબરોજ અનેક સમાચાર સંભાળતા હોઈએ છીએ જેમાં ઘણા લોકો આપઘાત કરતા હોય છે ત્યારે સુસાઈડ નોટ લખતા હોય છે ત્યારે હાલમાં અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે તેમની પત્ની અને તેમની ત્રણ વર્ષેની દીકરી સાથે બારમા માળે થી કુદી ને આપઘાત કર્યો છે. કુલદીપસિંહ એ આપઘાત કરતા પહેલા તેમના પરિવારજનો અને … Read more