આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ 17 સપ્ટેમબરના રોજ છે અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મ દિવસ નાં દિવસે ગુજરાત ની મહિલાઓ ને એક નવી ભેટ પેટે યોજના નો લાભ આપશે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નાં જન્મ દિવસ નિર્મિત તેઓ ઉજવલ્લા યોજના 2.0 નું પ્રારંભ કરવામાં આવશે. અને આ યોજના અંતર્ગત લગભગ 1 લાખ મહિલાઓ ને નવા ગેસ કનેક્શન આપવામાં આવશે
વડા પ્રધાન 17 સપ્ટેમબરના રોજ તેમના 71 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે દેશ નાં પ્રધાનમંત્રી મહ્મમુલી ભેટ તરીકે રાજ્ય નાં 1 લાખ નાગરિકો ને ઊજવલ્લા યોજના નો લાભ આપવામાં આવશે. કેટલાક સમયથી આ યોજનાથી લભવંતી થવા માટે એક લાખ થી વધુ લોકોએ ફોર્મ ભર્યા છે. રાજ્યની તમામ ગેસ એજન્સી પરથી નવા ગેસ કનેકશન આપવામાં આવશે.
ગુજરાત ના નાગરિક અને અન્ન પુરવઠા વિભાગે ગેસ કનેકશન આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે વિસ્તારમાં ગેસ એજન્સી નહિ હોય તે વિસ્તારમાં પેટ્રોલ પંપ પરથી ગેસ અને સગડી મેળવી લેવાની રહેશે. પ્રધાન મંત્રી ઉજવલ્લાં યોજના હેઠળ એકલા ગુજરાત માં 12.75 લાખ Lpg સિલિન્ડર મફત આપવામાં આવ્યા હતા અને ફરીથી 1 લાખ જેટલા ગેસ સિલિન્ડર ની શુક્લ આપવામાં આવશે.

मै सरकारी एम्प्लोई हु और सरकारी भर्तिया और योजना के बारेमे अच्छी नोलेज रखता हु। मेरे लेख से आप नवीनतम सरकारी नौकरियों, सरकारी योजनाओं और लाभकारी सूचनाओं के बारे में विश्वसनीय और अद्यतन जानकारी प्राप्त कर सकते हैं। मेरा उद्देश्य भारतीय नागरिकों को रोजगार और विकास के अवसरों के बारे में अधिक जागरूक बनाना और इसके लिए प्रक्रियाओं को सुविधाजनक बनाना है।